Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ અંગે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ એ કહ્યું- તપાસ અંતિમ તબક્કામાં..!

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રામ મોહન નાયડુ (Ram Mohan Naidu) આજે ધોલેરા એરપોર્ટની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે. તેનાથી પણ જરૂરી છે કે સત્ય બહાર આવે. તેમણે માહિતી આપતા કહ્યું કે, તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.
ahmedabad plane crash   અમદાવાદ પ્લેન ક્રેશ અંગે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ એ કહ્યું  તપાસ અંતિમ તબક્કામાં
Advertisement

Ahmedabad Plane Crash : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રામ મોહન નાયડુ (Ram Mohan Naidu) આજે ધોલેરા એરપોર્ટની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે. તેનાથી પણ જરૂરી છે કે સત્ય બહાર આવે. તેમણે માહિતી આપતા કહ્યું કે, તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×