Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચી લો આ સમાચાર, રેલવે વિભાગનો મોટો નિર્ણય!

અમદાવાદ જંકશન પર ઊભી રહેતી 19 ટ્રેનને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાશે.
ahmedabad   ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચી લો આ સમાચાર  રેલવે વિભાગનો મોટો નિર્ણય
Advertisement
  1. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ રેલવે વિભાગનો મોટો ફેરફાર (Ahmedabad)
  2. 5 જુલાઈથી 70 દિવસ સુધી અમદાવાદ રેલવે વિભાગનું મેગા બ્લોક
  3. નવજીવન, ગુજરાત સહિતની 6 ટ્રેન મણિનગર, વટવા, અસારવા શિફ્ટ કરાશે
  4. પ્લેટફોર્મ નંબર 6 થી 8 પર કામગીરીને પગલે રેલવે વિભાગ દ્વારા ફેરફાર કરાયો

Ahmedabad : રેલવે સ્ટેશનનાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રેલવે વિભાગ (Railway Department) દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે હેઠળ 5 જુલાઈથી 70 દિવસ સુધી અમદાવાદ રેલવે વિભાગનું મેગા બ્લોક રહેશે. આથી, નવજીવન, ગુજરાત સહિતની 6 ટ્રેન મણિનગર, વટવા, અસારવા રેલવે સ્ટેશન (Asarwa Railway Stations) ખાતે શિફ્ટ કરાશે. જ્યારે, અમદાવાદ જંકશન પર ઊભી રહેતી 19 ટ્રેનને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાશે.

Tags :
Advertisement

.

×