Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : આખરે કોના પાપે પ્રજાનાં રૂ.180 કરોડ ધૂળધાણી થયાં ? 15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે!

AMC એ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યા! વટવામાં આવેલા જર્જરિત આવાસને તોડી પાડવાનો નિર્ણય 15 વર્ષ અગાઉ રૂ.180 કરોડોનાં ખર્ચે બનાવવામાં આવ્યા હતા 15 વર્ષથી ફાળવણી ના થતાં આવાસ જર્જરિત બની ગયા અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ...
ahmedabad   આખરે કોના પાપે પ્રજાનાં રૂ 180 કરોડ ધૂળધાણી થયાં   15 વર્ષ પહેલા બનેલા ગરીબ આવાસ તોડી પડાશે
Advertisement
  1. AMC એ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યા!
  2. વટવામાં આવેલા જર્જરિત આવાસને તોડી પાડવાનો નિર્ણય
  3. 15 વર્ષ અગાઉ રૂ.180 કરોડોનાં ખર્ચે બનાવવામાં આવ્યા હતા
  4. 15 વર્ષથી ફાળવણી ના થતાં આવાસ જર્જરિત બની ગયા

અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા બનાવવામાં આવેલ આવાસ કે જેની કોઈને ફાળવણી કરવામાં આવી ન હોવાથી ખંડેર બની ગયા છે અને તેને હવે તોડવાનો નિર્ણય અમદાવાદ મનપા (AMC) દ્વારા કરવામાં આવ્યો છે. આમ, પ્રજાનાં રૂ. 180 કરોડનાં ખર્ચે 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ ફાળવવામાં આવ્યા નહીં, જેના કારણે અસામાજિક તત્વો દ્વારા સળિયા, ટાઇલ્સ, પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા, જેથી આવાસ ખંડેર બની ગયા.

Tags :
Advertisement

.

×