Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાયલોટે સિગ્નલ આપ્યો હતો પણ...

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફ કરતાની સાથે જ ક્રેશ થયું, જે સમયે આ અકસ્માત થયો હતો
air india plane crash  mayday    mayday    mayday  ક્રેશ પહેલા પાયલોટે સિગ્નલ આપ્યો હતો પણ
Advertisement
  • ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે એક મોટો પ્લેન ક્રેશ થયો
  • અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફ કરતાની સાથે જ ક્રેશ
  • અકસ્માત સમયે લગભગ 242 લોકો પ્લેનમાં સવાર હોવાનું કહેવાય છે

Air India Plane Crash: ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે એક મોટો પ્લેન ક્રેશ થયો છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફ કરતાની સાથે જ ક્રેશ થયું, જે સમયે આ અકસ્માત થયો હતો, તે સમયે લગભગ 242 લોકો પ્લેનમાં સવાર હોવાનું કહેવાય છે. દરમિયાન, પ્લેન ક્રેશ અંગે અનેક પ્રકારની માહિતી સામે આવી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે પ્લેનના પાયલોટે ક્રેશ પહેલા નજીકના એટીસીને સિગ્નલ મોકલ્યો હતો, જે ખતરાની જાણ કરી રહ્યો હતો અને તેના થોડા સમય પછી પ્લેન ક્રેશ થયું.

Tags :
Advertisement

.

×