Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anil Kapoor: ‘નેતૃત્વને જેન્ડરના લેબલની જરૂર નથી’ અનિલ કપૂરે સિનેમામાં બદલાતા સમીકરણોની કરી વાત

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે સિનેમામાં બદલાતા સમીકરણો પર વાત કરી છે. ફિલ્મ આલ્ફાની વાર્તા અને મહિલાઓના લીડ રોલ પર તેમણે ગર્વ સાથે કહ્યું કે, હવે નિયમો બદલાયા છે. અને દર્શકોની જોવાની શૈલી પણ બદલાઈ છે. લીડ રોલમાં મેલ-ફીમેલ કરતા સ્ટોરી કન્ટેન્ટ અને પ્રેક્ષકો હવે એવી વાર્તાઓ જોવા માંગે છે જે સીમાઓ તોડે છે.
anil kapoor  ‘નેતૃત્વને જેન્ડરના લેબલની જરૂર નથી’ અનિલ કપૂરે સિનેમામાં બદલાતા સમીકરણોની કરી વાત
Advertisement

Anil Kapoor: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર આગામી ફિલ્મ ‘આલ્ફા’ને લઈને ભારે ઉત્સાહમાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી એક્શનની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે. અત્યાર સુધી એક્શન જોનર પર પુરૂષ કલાકારોનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ આ ફિલ્મ પરંપરાગત ધારણાઓને તોડી રહી છે. અનિલ કપૂર આ ફિલ્મને નવી વિચારધારા અને ક્રાંતિકારી બદલાવ તરીકે જોઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×