Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amarnath Yatra : યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવા નહીં મળે, No-Fly Zone જાહેર

Amarnath Yatra 2026 ને લઇને મોટી અપડેટ સામે આવી છે. સમગ્ર કોરિડોર 1 જુલાઈથી યાત્રાના અંત સુધી "નો-ફ્લાય ઝોન" રહેશે. સુરક્ષા એજન્સીઓ સિવાય બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર કોઈપણ પ્રકારની હવાઈ ગતિવિધિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણયને કારણે, ભક્તોએ હવે ફરીથી તેમની યાત્રાનું આયોજન કરવું પડશે. બોર્ડે યાત્રાળુઓને ઘોડા-ખચ્ચર અથવા પાલખી દ્વારા પગપાળા મુસાફરી કરવાની અપીલ કરી છે.
amarnath yatra   યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવા નહીં મળે  no fly zone જાહેર
Advertisement

Amarnath Yatra : આ વર્ષે બાબા અમરનાથના દર્શને જતા ભક્તો માટે મોટા સમાચાર છે. આ વર્ષે આ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રા માર્ગને 'નો-ફ્લાય ઝોન' જાહેર કર્યો છે. આ નિર્ણય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા લેવામાં આવ્યો છે, જેથી કોઈપણ હવાઈ ખતરાને ટાળી શકાય.

Tags :
Advertisement

.

×