Plane Crash મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ!
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ મામલો NTSB ભારતના AAIB ને તપાસમાં મદદ કરશે વિમાનમાં 242 લોકો સવાર હતા Plane Crash : અમદાવાદમાં ક્રેશ (AhmedabadPlane Crash)થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ(Air India Flight )ની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની...
Advertisement
- અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ મામલો
- NTSB ભારતના AAIB ને તપાસમાં મદદ કરશે
- વિમાનમાં 242 લોકો સવાર હતા
Plane Crash : અમદાવાદમાં ક્રેશ (AhmedabadPlane Crash)થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ(Air India Flight )ની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ જાહેરાત કરી છે કે, તે ભારતની વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ને ઘટનાની તપાસ કરવામાં મદદ કરશે.

