Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli:'રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ' હોસ્પિટલ સામે પરિવારે લગાવ્યા બેદરકારીના આક્ષેપ!

અમરેલીમાં ગર્ભાશયની સર્જરી બાદ દેવીપૂજક સમાજની મહિલાના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારે ડોક્ટરો પર નસ કાપી નાખવાનો ગંભીર આરોપ લગાવી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ભાવનગરના અગાઉના કિસ્સાની જેમ અહીં પણ તબીબી બેદરકારીની શંકા સેવાતા પરિવારે ન્યાય માટે હોસ્પિટલ પટાંગણમાં બેસી ગયા છે.
amreli  રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ  હોસ્પિટલ સામે પરિવારે લગાવ્યા બેદરકારીના આક્ષેપ
Advertisement
  • Amreli માં ગર્ભાશય ઓપરેશન બાદ મહિલાનું શંકાસ્પદ મોત
  • ફોરેન્સિક રિપોર્ટ ન આવતા પરિવારમાં ભારે રોષ ફેલાયો
  • પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

Amreli: માનવતા અને સેવાના ધામ ગણાતી હોસ્પિટલો જ્યારે સવાલોના ઘેરામાં આવે ત્યારે સામાન્ય માણસનો વિશ્વાસ તૂટી જતો હોય છે. અમરેલીની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માંથી એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ ગર્ભાશયની કોથળીના ઓપરેશન (Hysterectomy) બાદ જીવ ગુમાવ્યો છે. આ મોત માત્ર શંકાસ્પદ નથી, પણ પરિવાર માટે ક્યારેય ન ભરાય તેવો ઘા બની ગઈ છે.

Tags :
Advertisement

.

×