Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : અલ્પેશભાઈ ઠાકોરનું મોટું એલાન, ઠાકોર સમાજમાં હવે સામાજિક 'બંધારણ'નો થશે કડક અમલ

Banaskantha : ભાભર ખાતે ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સમાજ સુધારણા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અલ્પેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના ઉત્થાન માટે હવે સામાજિક બંધારણનો કડક અમલ કરવામાં આવશે.
banaskantha   અલ્પેશભાઈ ઠાકોરનું મોટું એલાન  ઠાકોર સમાજમાં હવે સામાજિક  બંધારણ નો થશે કડક અમલ
Advertisement
  • Banaskantha : અલ્પેશભાઈ ઠાકોરે ઠાકોર સમાજ માટે કર્યું મોટું એલાન
  • સમાજના ઉત્થાન માટે અલ્પેશભાઈ ઠાકોરે 11 વિઘા જમીન આપી દાનમાં
  • અલ્પેશભાઈ ઠાકોરે આપ્યું પોતાનું વ્યક્તિગત ઉદાહરણ- મેં પણ પ્રેમલગ્ન કર્યા છે પરંતુ પરિવારોની સંમતિથી
  • રાજનીતિ નહીં, સમાજ સેવા જ પ્રાથમિકતા

દિયોદર : બનાસકાંઠાના (Banaskantha) ભાભર ખાતે ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના નેતા અલ્પેશભાઈ ઠાકોરે સમાજ સુધારણા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અલ્પેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના ઉત્થાન માટે હવે સામાજિક બંધારણનો કડક અમલ કરવામાં આવશે. આ સાથે જ અલ્પેશભાઈ ઠાકોરે સમાજ માટે સદારામ આશ્રમ બનાવવા માટે કેશાજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, લવિંગજી ઠાકોરના નામે 11 વિઘા જમીન લખાવવાની ઘોષણા કરી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×