Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત, 4 નાં સ્થળ પર મોત

બનાસકાંઠામાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત બસ પલટી મારી જતાં 4 લોકોનાં મોત નીપજ્યાં ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોનો આક્ષેપ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી (Ambaji) દાંતા...
banaskantha   ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત  4 નાં સ્થળ પર મોત
Advertisement
  1. બનાસકાંઠામાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત
  2. અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત
  3. બસ પલટી મારી જતાં 4 લોકોનાં મોત નીપજ્યાં
  4. ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોનો આક્ષેપ

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી (Ambaji) દાંતા વચ્ચે ત્રિશુલિયા ઘાટી પર હનુમાનજી મંદિર (Hanumanji Temple) પાસે શ્રદ્ધાળુઓની બસ પલટી મારી હતી. આ અકસ્માતમાં 4 જેટલા લોકોનાં મોત થયા છે, જ્યારે 25 થી વધુ લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધે તેવી પ્રાથમિક માહિતી છે.

Tags :
Advertisement

.

×