Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bangladesh : દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન, કહ્યું- 'આતંકવાદી કૃત્ય...'

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનું નિવેદન પુત્રએ માતાનું નિવેદન પોસ્ટ કર્યું સમર્થકોને આ અપીલ કરી બાંગ્લાદેશ (Bangladesh)ના ભૂતપૂર્વ PM શેખ હસીનાએ "ન્યાય"ની માંગણી કરી છે, કહ્યું છે કે તાજેતરના "આતંકવાદી કૃત્યો", હત્યાઓ અને તોડફોડમાં સામેલ લોકોની તપાસ થવી જોઈએ...
bangladesh   દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન  કહ્યું   આતંકવાદી કૃત્ય
Advertisement
  1. બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનું નિવેદન
  2. પુત્રએ માતાનું નિવેદન પોસ્ટ કર્યું
  3. સમર્થકોને આ અપીલ કરી

બાંગ્લાદેશ (Bangladesh)ના ભૂતપૂર્વ PM શેખ હસીનાએ "ન્યાય"ની માંગણી કરી છે, કહ્યું છે કે તાજેતરના "આતંકવાદી કૃત્યો", હત્યાઓ અને તોડફોડમાં સામેલ લોકોની તપાસ થવી જોઈએ અને તેમને સજા કરવી જોઈએ 5 ઓગસ્ટે PM પદ પરથી હટી ગયા બાદ પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં હસીના (76)એ કહ્યું હતું કે બાંગ્લાદેશ (Bangladesh)માં જુલાઈથી આંદોલનના નામે ચાલી રહેલી હિંસામાં ઘણા લોકોના મોત થયા છે.

Tags :
Advertisement

.

×