Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Police : ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા યોજાશે, સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ એક્શન મોડમાં

Bhavnagar Police : ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. આ પવિત્ર મહોત્સવ કોઈ પણ અડચણ વગર અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર અત્યારથી જ અત્યંત એલર્ટ મોડ પર આવી ગયું છે.
bhavnagar police   ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા યોજાશે  સુરક્ષા વ્યવસ્થા માટે  પોલીસ એક્શન મોડમાં
Advertisement

Bhavnagar Police : રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ શહેરમાં 'મેગા કોમ્બિંગ' ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×