Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Russia-Ukraine war ને લઈને સૌથી મોટા સમાચાર, યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે છે 'India'

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન ચીન, ભારત, બ્રાઝિલ મધ્યસ્થી નિભાવી શકે છેઃ પુતિન ઈસ્તાંબુલ શાંતિ વાર્તાનો પણ પુતિને કર્યો ઉલ્લેખ યુક્રેન-રશિયા યુદ્ધ (Russia-Ukraine war)ને લઈને શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મોટું નિવેદન આપ્યું છે. રશિયા (Russia)ના...
russia ukraine war ને લઈને સૌથી મોટા સમાચાર  યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી શકે છે  india
Advertisement
  1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન
  2. ચીન, ભારત, બ્રાઝિલ મધ્યસ્થી નિભાવી શકે છેઃ પુતિન
  3. ઈસ્તાંબુલ શાંતિ વાર્તાનો પણ પુતિને કર્યો ઉલ્લેખ

યુક્રેન-રશિયા યુદ્ધ (Russia-Ukraine war)ને લઈને શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મોટું નિવેદન આપ્યું છે. રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે યુક્રેન (Ukraine) પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને જણાવ્યું હતું કે, યુદ્ધ (Russia-Ukraine war)ના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં વાટાઘાટો દરમિયાન રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચે થયેલ પ્રારંભિક સમજૂતી, જે ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી, તે વાટાઘાટો માટેનો આધાર બનાવી શકે છે.

Tags :
Advertisement

.

×