Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

નક્સલવાદને તગડો ફટકો, છત્તીસગઢ બોર્ડર પર 26 થી વધુ નક્સલીઓ ઠાર

Chhattisgarh encounter : ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમની કાર્યવાહી
નક્સલવાદને તગડો ફટકો  છત્તીસગઢ બોર્ડર પર 26 થી વધુ નક્સલીઓ ઠાર
Advertisement
  • છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ એન્કાઉન્ટર જારી
  • અત્યાર સુધીમાં મોટી સફળતા મળી
  • ભારત નક્સલ મુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Chhattisgarh encounter : ભારતને નક્સલ મુક્ત (NAXAL FREE INDIA) બનાવવા માટે ચાલતા ઓપરેશનમાં સુરક્ષા દળોને બુધવારે મોટી સફળતા મળી છે. આ અંગે છત્તીસગઢ (CHHATTISHGARH) ના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 26 થી વધુ નક્સલવાદીઓ ઠાર (NAXALITE ENCOUNTER) મરાયા છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને આવનાર સમયમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.

Tags :
Advertisement

.

×