Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Khyati Hospital : ફરાર ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી, તેને બરતરફ કરો : હેમાંગ રાવલ

કોંગ્રેસનાં પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
khyati hospital   ફરાર ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી  તેને બરતરફ કરો   હેમાંગ રાવલ
Advertisement
  1. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી લગાવ્યા આરોપ
  2. Khyati Hospital નો ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી છે
  3. હત્યા કેસમાં ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર બરતરફ કરે : હેમાંગ રાવલ

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા હોસ્પિટલનાં ફાઉન્ડર, CEO અને ડોક્ટર્સનાં ઘરે તપાસ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસનાં પ્રવક્તા હેમાંગ રાવલે (Hemang Rawal) ટ્વીટ કરી આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી છે. આ સાથે તેમણે ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર બરતરફ કરે એવી માગ પણ કરી હતી.

Tags :
Advertisement

.

×