Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો... Rahul Gandhi ના નિવેદને મચાવ્યો હોબાળો! BJPના પલટવારે કહ્યા ‘પ્રચાર નેતા’

લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા Rahul Gandhi એ બુધવારે કોલંબિયામાં એક કાર્યક્રમમાં બોલતાં કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે
ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો    rahul gandhi ના નિવેદને મચાવ્યો હોબાળો  bjpના પલટવારે કહ્યા ‘પ્રચાર નેતા’
Advertisement

Rahul Gandhi in Colombia : લોકસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કોલંબિયામાં એક કાર્યક્રમમાં બોલતાં કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે, જે દેશ માટે સૌથી મોટો ખતરો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ સમયે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા પર દરેક તરફથી હુમલો થઈ રહ્યો છે, જેના પછી તેમના આ નિવેદન પર ભાજપ ખૂબ ગુસ્સે થઈ ગયું અને તેમના પર વિદેશમાં જઈને દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

Tags :
Advertisement

.

×