Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhurandhar ફિલ્મને લઇને સ્વર્ગસ્થ મેજરના પરિવારે નોંધાવ્યો વિરોધ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મેજર શર્માના જીવનના મહત્વપૂર્ણ ભાગો, ખાસ કરીને કાશ્મીરમાં તેમની આતંકવાદ વિરોધી ગુપ્ત કામગીરી, ફિલ્મના ટ્રેલર અને પ્રમોશનમાં દર્શાવવામાં આવ્યા છે. અરજીમાં, પરિવારે એમ પણ જણાવ્યું હતું કે, કેટલાક મીડિયા અહેવાલોએ ફિલ્મની વાર્તાને મેજર શર્માના જીવન સાથે જોડી છે, પરંતુ ફિલ્મ નિર્માતાઓએ ના તો આ વાત સ્વીકારી છે, અને ના તો તેમની સાથે તેના વિશે વાત કરી છે.
dhurandhar ફિલ્મને લઇને સ્વર્ગસ્થ મેજરના પરિવારે નોંધાવ્યો વિરોધ
Advertisement
  • સ્વસ્થ મેજરના પરિવારે ફિલ્મ વિરૂદ્ધ કોર્ટમાં ઘા કરી
  • ફિલ્મ નિર્માતાઓએ પરિવારની મંજુરી નહીં મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો
  • ફિલ્મ નિર્માતા તરફે આ તેમની ફિલ્મ નહીં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો

Dhurandhar Film Matter Reach Delhi High Court : રણવીર સિંહ અભિનીત ફિલ્મ "ધુરંધર" ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, અને કેટલાક અહેવાલો દાવો કરે છે કે, તે સ્વર્ગસ્થ મેજર મોહિત શર્માના (Late Major Mohit Sharma Family File Application In Court On Dhurandhar Film) જીવન પર આધારિત છે. જો કે ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે તાજેતરમાં પુષ્ટિ આપી છે કે, તેમની ફિલ્મ શર્માના જીવન પર આધારિત નથી, બીજી તરફ મોહિત શર્માના પરિવારે "ધુરંધર" ની રિલીઝ પર રોક લગાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. એક અહેવાલ મુજબ, અરજીમાં જણાવાયું છે કે, આ ફિલ્મ વાસ્તવિક જીવન, ગુપ્ત કામગીરી અને જાણીતા સ્પેશિયલ ફોર્સિસ ઓફિસર મેજર શર્માના મૃત્યુ પર આધારિત હોય તેવું લાગે છે, પરંતુ ફિલ્મ નિર્માતાઓએ ક્યારેય ભારતીય સેના કે તેમના પરિવાર પાસેથી પરવાનગી લીધી નથી.

Tags :
Advertisement

.

×