Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

લાલ ચંદ્રની ભયાવહ કાળી રાત,7 સપ્ટે.શું કરવું અને શું ન કરવું?જાણો Chandra Grahanની અસર...!

Chandra Grahan: આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે, હિન્દુ પંચાંગ અનુસાર આ ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે.
લાલ ચંદ્રની ભયાવહ કાળી રાત 7 સપ્ટે શું કરવું અને શું ન કરવું જાણો chandra grahanની અસર
Advertisement
  • આ વર્ષનું છેલ્લું Chandra Grahan  7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે
  • આ ચંદ્રગ્રહણની રાત નકારાત્મક ઉર્જા લઇને આવશે
  • આ રાતે ભૂલથી પણ આ કામો ન કરતા

આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. હિન્દુ પંચાંગ અનુસાર આ ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે. આ ચંદ્રગ્રહણ ભારત, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમી દેશોમાં દેખાશે. હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને ધાર્મિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.7 સપ્ટેમ્બર 2025ની રાત અને દિવસ ભારે અને નકારાત્મક ઉર્જા લઈને આવશે, કારણ કે આ દિવસે લાલ ચંદ્ર સાથે ચંદ્રગ્રહણ થશે અને સાથે જ પિતૃપક્ષનો પ્રારંભ થશે. આ દિવસે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ શકે છે. આવો જાણીએ આ દિવસની મહત્વની બાબતો અને શું કરવું, શું ન કરવું.

Tags :
Advertisement

.

×