Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'Ekta' Sammelan : પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ! સંમેલનમાં જ હોબાળો

રાજપૂત સમાજનાં 'એકતા' સંમેલનમાં હોબાળો અમારું સન્માન જાળવવામાં નથી આવતું: પદ્મિનીબા અર્જુનસિંહ ગોહિલ સાથે મારે ખટરાગ છેઃ પદ્મિનીબા પદ્મિનીબા વાળા સભ્યતા ચુક્યા છે: અર્જુનસિંહ અમદાવાદનાં (Ahmedabad) ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત વિદ્યા સભા ખાતે આજે સમસ્ત રાજપૂત સમાજનું એકતા' સંમેલન...
 ekta  sammelan   પદ્મિનીબા અને અર્જુનસિંહે એકબીજાને માર્યાં શબ્દોના બાણ  સંમેલનમાં જ હોબાળો
Advertisement
  1. રાજપૂત સમાજનાં 'એકતા' સંમેલનમાં હોબાળો
  2. અમારું સન્માન જાળવવામાં નથી આવતું: પદ્મિનીબા
  3. અર્જુનસિંહ ગોહિલ સાથે મારે ખટરાગ છેઃ પદ્મિનીબા
  4. પદ્મિનીબા વાળા સભ્યતા ચુક્યા છે: અર્જુનસિંહ

અમદાવાદનાં (Ahmedabad) ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત વિદ્યા સભા ખાતે આજે સમસ્ત રાજપૂત સમાજનું એકતા' સંમેલન ('Ekta' Sammelan) યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ભાવનગરનાં (Bhavnagar) મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. જ્યારે બીજી તરફ સમાજમાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને અર્જુનસિંહ ગોહિલ વચ્ચે ભારે ખટરાગ જોવા મળ્યો હતો. બંનેએ એકબીજા પર આક્ષેપ કર્યા હતા.

Tags :
Advertisement

.

×