Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

આખરે Gondal સ્ટેટનાં નામે 'નકલી રાજા' વિવાદનો આવ્યો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન

Gondal સ્ટેટ 'નકલી રાજા' વિવાદનો સુખદ અંત આવ્યો ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાની બેઠક યોજાઈ બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી ગોંડલ સ્ટેટનાં (Gondal) નામે 'નકલી રાજા' ફરતા હોવાનો...
આખરે gondal સ્ટેટનાં નામે  નકલી રાજા  વિવાદનો આવ્યો સુખદ અંત  ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન
Advertisement
  1. Gondal સ્ટેટ 'નકલી રાજા' વિવાદનો સુખદ અંત આવ્યો
  2. ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાની બેઠક યોજાઈ
  3. બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ
  4. યદુવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી

ગોંડલ સ્ટેટનાં (Gondal) નામે 'નકલી રાજા' ફરતા હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે, આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. ગોંડલ ઓર્ચેડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઇ હતી, જેમાં યદુવેન્દ્રસિંહ (Yaduvendrasingh Jadeja) અને ગોંડલ સ્ટેટ હિમાંશુંસિંહજી એક મંચ પર ભેગા થયા હતા. સમાધાનમાં ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ, આગેવાનો, પદાધિકારીઓ અને ગોંડલ સ્ટેટનાં ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×