ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

EXIT POLL Fake છે, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જાણો AAP નેતાએ આવું શા માટે કહ્યું...

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થાય તે AAP ના નેતા સંજય સિંહે (Sanjay Singh) EXIT POLL રોકવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ EXIT POLL પાયાવિહોણા છે. આ માટે તેણે ઘણી દલીલો પણ આપી હતી. તેમણે કહ્યું...
05:18 PM Jun 03, 2024 IST | Dhruv Parmar
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થાય તે AAP ના નેતા સંજય સિંહે (Sanjay Singh) EXIT POLL રોકવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ EXIT POLL પાયાવિહોણા છે. આ માટે તેણે ઘણી દલીલો પણ આપી હતી. તેમણે કહ્યું...

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થાય તે AAP ના નેતા સંજય સિંહે (Sanjay Singh) EXIT POLL રોકવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ EXIT POLL પાયાવિહોણા છે. આ માટે તેણે ઘણી દલીલો પણ આપી હતી. તેમણે કહ્યું કે CPIM પાર્ટીએ ઝારખંડમાં ચૂંટણી લડી ન હતી, પરંતુ તેને 2-3 સીટો આપવામાં આવી હતી. તે જ સમયે, તમિલનાડુમાં કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેણે 13 બેઠકો જીતી હતી.

લોકસભા ચૂંટણી 2024 માં સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થયું હતું. આ પછી, ફ્હાની ન્યૂઝ ચેનલો અને વેબ્સાઈટ્સે તેમના EXIT POLL જાહેર કર્યા. જેમાં BJP ના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને પ્રચંડ બહુમતી આપવામાં આવી હતી. આ બાદ વિરોધ પક્ષોએ EXIT POLL ને નકલી અને બનાવતી ગણાવ્યો હતો.

સંજય સિંહે શું કહ્યું?

AAP ના નેતા સંજય સિંહે (Sanjay Singh) કહ્યું કે, આજની પ્રેસ કોન્ફરન્સ EXIT POLL ના પરિણામો પર છે. એક્ઝિટ પોલસ્ટરોએ પોતાની જાતને ખૂલ્લી પાડી દીધી છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે CPIM ઝારખંડમાં ચુન્તાની લડી રહી નથી અને તેઓ તેને 2 થી 3 સીટો આપી રહ્યા છે. તમિલનાડુમાં કોંગ્રેસ પોતે 9 સીટો પર ચૂંટણી લડી રહી છે અને EXIT POLL માં કોંગ્રેસને 13 સીટો પર જીત દેખાઈ રહી છે. તમિલનાડુમાં BJP ને 34 ટકા વોટ શેર મળ્યા છે. BJP પોતે આ વાત માની રહી નથી. ઉત્તરાખંડમાં કુલ બેઠકો 5 છે, પરંતુ BJP 6 બેઠકો જીતી રહ્યું છે. હિમાચલમાં 4 બેઠકો પર મતગણતરી થશે અને 6 બેઠકોની ગણતરી થશે.

રાજસ્થાનની 33 બેઠકોના પરિણામો...

સંજય સિંહે (Sanjay Singh) કહ્યું, "રાજસ્થાનમાં 25 સીટો પર પરિણામ આવશે અને 33 સીટો મળશે. યુપીમાં એનડીએની સીટો વધી, ઈન્ડિયા એલાયન્સની ઓછી થઈ. કેરળમાં 27% વોટ શેર સાંભળીને બીજેપી બેહોશ થઈ ગઈ. આ કયો એક્ઝિટ પોલ છે? ઈતિહાસ પર સવાલ ઉઠાવે છે. એક્ઝિટ પોલમાં તેમણે કહ્યું હતું કે 2004માં બંગાળ વિધાનસભામાં એક્ઝિટ પોલે ભાજપને વિજય અપાવ્યો હતો, જ્યારે પરિણામો તેનાથી વિપરીત હતા.

આ પણ વાંચો : ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ NDAમાં જોવા મળશે ઉદ્ધવ ઠાકરે, જાણો કોણે કર્યો દાવો

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી પહેલાં ECની પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

આ પણ વાંચો : HYDERABAD હવે નથી રહ્યું આંધ્રપ્રદેશની રાજધાની, જાણો તેના પાછળનું કારણ

Tags :
AAPAAP Leaderban on Exit pollsCPIMelectionsexit pollsGujarati NewsIndiaJharkhandNationalSanjay SinghSanjay Singh demand
Next Article