Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: કૃષી વીજ જોડાણ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે.
gandhinagar  કૃષી વીજ જોડાણ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય  નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર
Advertisement
  • કૃષિ વીજ જોડાણ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
  • વીજ જોડાણમાં સહમાલિકની સંમતિની જરૂર નહીં પડે
  • નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Tags :
Advertisement

.

×