Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : રાજ્યમાં વધુ બે IAS અધિકારીનાં Transfer, જાણો કોની ક્યાં થઈ બદલી?

રાજ્યમાં ફરી એકવાર IAS અધિકારીઓની બદલીને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં બે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
gandhinagar   રાજ્યમાં વધુ બે ias અધિકારીનાં transfer  જાણો કોની ક્યાં થઈ બદલી
Advertisement
  1. રાજ્યમાં બે IAS અધિકારીઓની બદલી કરાઈ (Gandhinagar)
  2. સુરત મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલની બદલી
  3. શાલિનીબેન અગ્રવાલને GUVNL ના MD બનાવાયા
  4. GSRTC ના MD એમ. નાગરાજને SMC કમિશનરની જવાબદારી સોંપાઈ
  5. IAS રાજેન્દ્રકુમારને GSRTC ના MD નો વધારાનો ચાર્જ સોંપાયો

Gandhinagar : રાજ્યમાં ફરી એકવાર IAS અધિકારીઓની બદલીને (IAS officers Transfer) લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં બે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત મનપા (SMC) કમિશનર શાલિનીબેન અગ્રવાલની (IAS Shalini Agarwal) બદલી કરવામાં આવી છે. તેમણે GUVNL નાં MD બનાવાયા છે. જ્યારે GSRTC ના MD એમ. નાગરાજનની (M. Nagarajan) પણ બદલી કરવામાં આવી છે. તેમણે સુરતનાં નવા મ્યુ. કમિશનર બનાવાયા છે. IAS રાજેન્દ્રકુમારને ( IAS Rajendra Kumar) GSRTC નાં MD નો વધારાનો ચાર્જ સોંપાયો હોવાની માહિતી છે.

Gandhinagar, SMC કમિશનર શાલિનીબેન અગ્રવાલની બદલી

રાજ્યમાં વધુ બે IAS અધિકારીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાનાં કમિશનર શાલિનીબેન અગ્રવાલની બદલી કરવામાં આવી છે. હવે તેમને GUVNL ના MD તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે GSRTC ના MD એમ. નાગરાજનની પણ બદલી કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Ahmedabad NRI Tower Case : દંપતિનાં મોત મુદ્દે ACP નું નિવેદન, કહ્યું- બહાર જમીને આવ્યા બાદ...!

IAS રાજેન્દ્રકુમારને GSRTC ના MD નો વધારાનો ચાર્જ સોંપાયો

માહિતી અનુસાર, GSRTC ના MD એમ. નાગરાજનને હવે સુરતનાં (Surat) નવા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે IAS રાજેન્દ્રકુમારને GSRTC ના MD નો વધારાનો ચાર્જ સોંપાવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અગાઉ થોડા દિવસ પહેલા ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની (IAS Anupam Anand) બદલી કરવામાં આવી હતી. તેમને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના IN-SPACE ના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - NID અમદાવાદનો મોટો નિર્ણય! હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે ખુલશે અલગ વિભાગ

Tags :
Advertisement

.

×