Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat: નવરાત્રિ દરમિયાન પ્રવાસ કરવાના છો તો રહેવા દેજો! રેલવેના શિડ્યુલમાં કરવામાં આવ્યો છે આવો ફેરફાર

રેલવે વિભાગ દ્વારા કેટલીટ ટ્રેનો અત્યારે ચાલુ કામના કારણે બંધ કરી રેલવે વિભાગ દ્વારા 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી  રેલવે વિભાગ દ્વારા આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી Gujarat: ગુજરાતીઓ રજાઓની દિવસોમાં ફરવાનો પ્લાન કરતા હોય...
gujarat  નવરાત્રિ દરમિયાન પ્રવાસ કરવાના છો તો રહેવા દેજો  રેલવેના શિડ્યુલમાં કરવામાં આવ્યો છે આવો ફેરફાર
Advertisement
  1. રેલવે વિભાગ દ્વારા કેટલીટ ટ્રેનો અત્યારે ચાલુ કામના કારણે બંધ કરી
  2. રેલવે વિભાગ દ્વારા 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી 
  3. રેલવે વિભાગ દ્વારા આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી

Gujarat: ગુજરાતીઓ રજાઓની દિવસોમાં ફરવાનો પ્લાન કરતા હોય છે. પરંતુ જો આ નવરાત્રિમાં તમે ફરવાનો પ્લાન કરી રહ્યાં છો તો તેમાં ફેરફાર કરવો પડશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નવરાત્રિ દરમિયાન રેલવેમાં પ્રવાસ કરવાનો પ્લાન હોય તો આ સમાચાર તમારા માટે છે. કારણે કે, રેલવે વિભાગ દ્વારા કેટલીટ ટ્રેનો અત્યારે ચાલુ કામના કારણે બંધ કરી છે અને કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 69 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. આજથી 6 તારીખ સુધી આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ માહિતી...

Tags :
Advertisement

.

×