Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarati Top News : આજે 11 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે કેમ્પના હનુમાનથી વાસણા સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે
gujarati top news   આજે 11 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat : આજે 11 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. આજે કેમ્પના હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. કેમ્પના હનુમાનથી વાસણા સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. સવારે 8 વાગે મંદિરથી નીકળી સાંજે 6 વાગે નિજ મંદિર પરત ફરશે તથા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે અમરેલીના આંગણે પધારશે. જેમાં લીલીયા ST બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત હર્ષભાઈ સંઘવીના હસ્તે થશે તેમજ કોળી સમાજના સંત ઋષિભારતી બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જસદણના દહિંસરા ગામના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે તથા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે મેડિકલ સર્ટિ અપાશે. અમરનાથ યાત્રા માટેના મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત થશે આ સાથે જાણો ગુજરાતના વિવિધ સમાચારા...

Tags :
Advertisement

.

×