Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bihar માં વાવાઝોડા અને વીજળી પડવાથી ભારે તબાહી, 10 લોકોના મોત-13 ઘાયલ

Bihar : શનિવારે બિહારમાં વાવાઝોડા અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા અને 13 લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે.
bihar માં વાવાઝોડા અને વીજળી પડવાથી ભારે તબાહી  10 લોકોના મોત 13 ઘાયલ
Advertisement
  • Bihar માં અચાનક બગડેલા વાતાવરણના કારણે 10 લોકોના મોત
  • વિજળી ત્રાટકતા 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
  • સરકારે સહાયની કરી જાહેરાત, 12 કલાકની અંદર રકમનું વિતરણ કરવામાં આવ્યું 

ચંપારણ :  શનિવારે બિહારમાં ( Bihar ) વાવાઝોડા અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા અને 13 લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા છે. હવામાનમાં અચાનક આવેલા ફેરફારના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વિનાશક પરિસ્થિતિઓ સર્જાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, વીજળી પડવાથી સાત લોકો અને ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે.

Tags :
Advertisement

.

×