Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jagannath Rathyatra : જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19.59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જમાલપુરથી ખમાસા સુધીના રસ્તા પર હેરિટેજ લુક અપાશે.
jagannath rathyatra   જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19 59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે
Advertisement
  • ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ થઈ શરૂ
  • જમાલપુરથી ખમાસા સુધીના રસ્તા પર હેરિટેજ લુક અપાશે
  • રથયાત્રા પહેલા ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
  • ફેઝ 1માં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે

અમદાવાદ જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા હેરિટેજ લુક આપવામાં આવનાર છે. 148 મી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ફેઝ-1 ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ફેઝ-1 જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા સુધી હેરિટેજન લુક આપવામાં આવશે. જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા કામગીરી શરૂ કરૂ કરવામાં આવી છે. અંદાજિત 19.59 કરોડથી વધુ રકમ હેરિટેજ લુક પાછળ ખર્ચ કરવામાં આવશે. રાજસ્થાનથી ગ્રેનાઈટ તેમજ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેબલટોપ, હેગિંગ લાઈટ, કલ્યપચર તૈયાર કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×