ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજથી કૈલાસ માનસરોવર યાત્રા શરૂ, જાણો તેનું મહત્વ

KAILASH MANSAROVAR YATRA : 22,028 ફૂટ ઉંચા બરફથી ઢંકાયેલા શિખર અને તેની બાજુમાં આવેલા માનસરોવરને કૈલાસ માનસરોવર કહેવામાં આવે છે
08:58 PM Jun 30, 2025 IST | PARTH PANDYA
KAILASH MANSAROVAR YATRA : 22,028 ફૂટ ઉંચા બરફથી ઢંકાયેલા શિખર અને તેની બાજુમાં આવેલા માનસરોવરને કૈલાસ માનસરોવર કહેવામાં આવે છે

KAILASH YATRA : હિમાલય (HIMALAYA) ની પર્વતમાળાઓ વચ્ચે સ્થિત કૈલાશ પર્વતને ભગવાન શિવનું (LORD SHIVA) ઘર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ આ પર્વત પર માતા પાર્વતી સાથે રહે છે. આથી જ હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. આ પર્વતનું હિન્દુઓ, જૈનો અને તિબેટીઓમાં પણ ખૂબ મહત્વ છે. આજથી કૈલાશ માનસરોવર (KAILASH MANSAROVAR) ની યાત્રા શરૂ થઈ ગઈ છે. 5 વર્ષ પછી ચીને આ પર્વતની મુલાકાત લેવાની પરવાનગી આપી છે.

કૈલાસ-માનસરોવર સમગ્ર બ્રહ્માંડ જેટલું પ્રાચીન છે

ભગવાન શિવનું સ્થાન ગણાતો કૈલાશ પર્વત સમુદ્ર સપાટીથી 22,028 ફૂટ ઊંચો પિરામિડ આકાર ધરાવે છે, જેનું શિખર શિવલિંગ જેવું દેખાય છે. તે આખું વર્ષ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું રહે છે. 22,028 ફૂટ ઉંચા બરફથી ઢંકાયેલા શિખર અને તેની બાજુમાં આવેલા માનસરોવરને કૈલાસ માનસરોવર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પર્વત સ્વયંભુ છે અને કૈલાસ-માનસરોવર સમગ્ર બ્રહ્માંડ જેટલું પ્રાચીન છે. આ એક અદ્ભુત અને અલૌકિક સ્થળ છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં પ્રકાશ તરંગો અને ધ્વનિ તરંગોનો સંગમ છે, જે ઓમનો પડઘો ઉત્પન્ન કરે છે.

કૈલાશ માનસરોવરનું મહત્વ સમજો મુદ્દાસર

આ પણ વાંચો ---- Surya Pooja : રવિવારે કરવામાં આવતી પદ્ધતિસરની સૂર્ય પૂજાથી થાય છે ખાસ લાભ

Tags :
FactsGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshavingHinduHolyimmenseImportanceinInterestingkailashKnowmansarovarreligionstartedYatra
Next Article