Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian Railways: રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં
indian railways  રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર
Advertisement
  • 1 જુલાઈથી રેલવેમાં મુસાફરી કરવી બનશે મોંઘી
  • સેકન્ડ ક્લાસમાં 500 કિ.મી.થી વધુની સફર મોંઘી
  • પ્રતિ કિ.મી. સેકન્ડ ક્લાસમાં અડધો પૈસાનો વધારો

Indian Railways: રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે. આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે. એ જ રીતે, એસી ક્લાસની ટિકિટમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×