Jamjodhpur : પત્નીએ પતિને જ ઉતાર્યો મોતને ઘાટ, કારણ છે ખુબ જ ભાવૂક
Jamjodhpur : Jamjodhpur : રાજ્યમાં અનૈતિક સંબંધોને કારણે હત્યાઓ થયાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. તેવામાં એક વખત ફરીથી પોતાની સાવકી દિકરીઓ ઉપર નજર બગાડનાર પિતાની તેની જ પત્નીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરવાની ઘટના સામે આવી છે. મળી રહેલી જાણકારી અનુસાર, પત્નીની આગલા પતિના પેટની દિકરીઓ પર પોતાનો નવો પતિ નજર બગાડતો હોવાના કારણે માતા રોષે ભરાઈ હતી.
Advertisement
- Jamjodhpur : પરવડા ગામે પત્ની-ભાઈની મળીને કરી હત્યા : સોહમનો મૃતદેહ કૂવામાંથી મળ્યો
- જામજોધપુરમાં શ્રમિકની હત્યા : દીકરીઓ પર ખરાબ નજરથી ભાઈ-બહેનનો ક્રૂર પ્રહાર
- કોથળામાં ભરી કૂવામાં ફેંક્યો શવ : પોલીસે આરોપી ભાઈ-બહેનની શોધ શરૂ
- પરિવારિક વિવાદમાં હત્યા કોર : રાધા-રાહુલની ધરપકડ માટે પોલીસ કાર્યરત
- જામનગરના પરવડામાં શોક : સોહમ કાળુની વીડિયો કોલથી બોલાવી હત્યા
Jamjodhpur : રાજ્યમાં અનૈતિક સંબંધોને કારણે હત્યાઓ થયાના અનેક ઉદાહરણો સામે આવ્યા છે. તેવામાં એક વખત ફરીથી પોતાની સાવકી દિકરીઓ ઉપર નજર બગાડનાર પિતાની તેની જ પત્નીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરવાની ઘટના સામે આવી છે. મળી રહેલી જાણકારી અનુસાર, પત્નીની આગલા પતિના પેટની દિકરીઓ પર પોતાનો નવો પતિ નજર બગાડતો હોવાના કારણે માતા રોષે ભરાઈ હતી. પતિની નાપાક હરકતનું પરિણામ પણ ખુબ જ ભયંકર આવ્યું છે. પતિએ પોતાના ભાઈ સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે.

