Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિ રચાઈ, પ્રયાગરાજથી 11 સંત Junagadh આવશે

11 સંત તપાસનો રિપોર્ટ તૈયાર કરી 7 દિવસમાં રજૂ કરશે. ત્યાર બાદ કાર્યવાહી કરાશે.
મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિ રચાઈ  પ્રયાગરાજથી 11 સંત junagadh આવશે
Advertisement
  1. Junagadh નાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો
  2. ભવનાથનાં મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ
  3. અવધેશાનંદગીરીજી મહારાજે 11 સંતની સમિતિની રચના કરી

જુનાગઢ (Junagadh) ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) અને ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગિરનાર અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં મહંતો દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. દરમિયાન, આ વિવાદને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×