Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh: 'સત્તામાં હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ન આવ્યું?', દિનેશભાઈ ખટારીયાએ વિરોધીઓને આડે હાથ લીધા

Junagadh: સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીની કામગીરીના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે સરકારની ટીકા કરનારા વિરોધીઓને આડેહાથ લેતાં પટ્ટા ઉતારવાના મુદ્દે જીગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા. તેમણે જવાહર ચાવડાના રોજગાર અભિયાનના મુદ્દે પણ સવાલ ઉઠાવીને કહ્યું કે સત્તામાં હતા ત્યારે કેમ યાદ ન આવ્યું?
junagadh   સત્તામાં હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ન આવ્યું    દિનેશભાઈ ખટારીયાએ વિરોધીઓને આડે હાથ લીધા
Advertisement
  • Junagadh જિલ્લા ભાજપના નેતાની પોસ્ટ સો.મીડિયામાં વાયરલ
  • મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કર્યા વખાણ
  • સરકારની વિરુદ્ધ ટિપ્પણી કરતા લોકોને આડેહાથ લીધા
  • દિનેશભાઈ ખટારીયાએ વિરોધીઓને આપ્યો વળતો જવાબ
  • નામ લીધા વિના પટ્ટા ઉતારવા મુદ્દે જીગ્નેશ મેવાણી પર કર્યા પ્રહાર
  • જવાહર ચાવડાના રોજગાર અભિયાન મુદ્દે પણ માર્યા ચાબખા
  • સત્તા પર હતા ત્યારે રોજગાર અભિયાન યાદ ના આવ્યું: દિનેશભાઈ
  • સરકારે પોલીસમાં 26063 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરી: દિનેશભાઈ
Tags :
Advertisement

.

×