Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lion Temple : એક એવું સ્થાન જ્યાં થાય છે સિંહની પૂજા, પણ કેમ ? જાણો કરુણ કહાની!

ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે.
lion temple   એક એવું સ્થાન જ્યાં થાય છે સિંહની પૂજા  પણ કેમ   જાણો કરુણ કહાની
Advertisement
  1. અમરેલીનાં રાજુલા તાલુકામાં આવેલું છે Lion Temple!
  2. વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક, જ્યાં થાય છે સિંહણની પૂજા
  3. ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા, સિંહ પ્રેમીઓએ સ્મૃતિ સ્મારક બનાવ્યું
  4. લોકોને સિંહ પ્રત્યે ધરાવે છે અનોખી આસ્થા, સિંહની પૂજા અને આરતી કરે છે

Amreli : તમે ભગવાનનાં મંદિરો તો અનેક જોયા હશે. પરંતુ, સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે ? આજે અમે તમને બતાવશું સિંહનું મંદિરની (Lion Temple).. તમને આશ્ચર્ય થશે કે સિંહનું સ્મારક કંઈ રીતે હોઈ શકે ? પરંતુ, આ હકીકત છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના (Amreli) રાજુલા તાલુકામાં (Rajula) આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંનાં લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે. આજે વિશ્વ સિંહ દિવસ (World Lion Day) નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×