Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahakumbh: કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં હોય છે: મહંત સૌરવગીરી

મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સોનીપત હરિયાણાથી પધારેલા નાગા બાબા મહંત સૌરવગીરી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
mahakumbh  કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં હોય છે  મહંત સૌરવગીરી
Advertisement
  • મહંત સૌરવગીરી નાગા બાબા સાથે વિવેકકુમાર ભટ્ટની ખાસ વાતચીત
  • નાગા બાબા જગતના ઉદ્ધાર માટે બનાય છે: મહંત સૌરવગીરી
  • નાગા બાબા બનવા પીંડદાન આપવું પડે છે: મહંત સૌરવગીરી
  • કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં: મહંત સૌરવગીરી
  • ભોળાનાથની કૃપાથી નાગા બાબાને ઠંડી નથી લાગતી: મહંત સૌરવગીરી
  • માતા-પિતાની અને ગુરુજનોની સેવા કરવાથી થશે ઉદ્ઘાર: મહંત સૌરવગીરી

મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સોનીપત હરિયાણાથી પધારેલા નાગા બાબા મહંત સૌરવગીરી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×