Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morari Bapu એ રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં દિવંગત થયેલા આત્માઓની શાંતિ માટે અર્પણ કરી સહાય

Morari Bapu : બે દિવસ પહેલાં હરિદ્વારથી ઈન્દોર જતી બસનો રાજસ્થાન હાઈવે પર અકસ્માત થયો હતો અને તેમાં 8 લોકોનાં મોત નિપજયા છે. દૌસા નજીક હાઇવે પર રાત્રીનાં 2.30 વાગ્યે ઈન્દોર જતી બસ આગળ જતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં જોતજોતામાં બસમાં આગ લાગી હતી અને તેમાં 8 લોકોનાં કરુણ મોત નિપજયા હતા.
morari bapu એ રાજસ્થાન હાઈવે પર બસ અકસ્માતમાં દિવંગત થયેલા આત્માઓની શાંતિ માટે અર્પણ કરી સહાય
Advertisement

Morari Bapu : સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, ડીએનએ ટેસ્ટ કરાવી વારસદારોને મૃતદેહ સોંપવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,20,000 (એક લાખ વીસહજારની ) સહાયતા રાશિ અર્પણ કરી છે.

Tags :
Advertisement

.

×