ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહારાષ્ટ્રના પાલઘરમાં ઉપરા ઉપરી ભૂકંપના 2 આંચકાથી લોકોમાં ગભરાટ 

મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના 2 આંચકા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે...
07:38 PM May 27, 2023 IST | Vipul Pandya
મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના 2 આંચકા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે...
મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
ભૂકંપના 2 આંચકા
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે સાંજે 5.15 વાગે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેની ગણતરીની મિનીટોમાં સાંજે 5.28 વાગે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

લોકોમાં ગભરાટ
ઉપરા ઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. જો કે કોઇ જાનહાનિના અત્યાર સુધી કોઇ સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો---PM MODI ની અધ્યક્ષતામાં મળી નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક, ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરાઇ
Tags :
earthquakeMaharashtraPalghar
Next Article