Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Address Nation : 'Operation Sindoor' એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા : PM Modi

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદીઓએ આપણી બહેનોનું સિંદુર ભુંસ્યુ, તેથી ભારતે આતંકવાદના મુખ્યાલયોનો નાશ કર્યો.
pm modi address nation    operation sindoor  એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા   pm modi
Advertisement
  1. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન (PM Modi Address Nation)
  2. 'ઓપરેશન સિંદૂર' ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત : PM મોદી
  3. 'ઓપરેશન સિંદૂર' ફક્ત એક નામ નથી, દેશનાં કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ : PM મોદી
  4. આતંકવાદીઓએ બહેનોનું સિંદુર ભૂસ્યું, અમે આતંકના મુખ્યાલયને ઉડાવી દીધું - PM મોદી

PM Modi Address Nation : પહલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાન (Pakistan) અને POK માં આવેલા આતંકી ઠેકાણાઓ સામે લશ્કરી કાર્યવાહી કરી હતી, જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને 100 થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી, ગભરાટમાં આવી ગયેલા પાકિસ્તાને ભારત પર 400 થી વધુ ડ્રોન-મિસાઇલ છોડ્યા હતા. જો કે, ભારતીય વાયુસેનાએ બધા ડ્રોન-મિસાઇલને નષ્ટ કર્યા હતા. ચાર દિવસનાં લશ્કરી તણાવ બાદ, બંને દેશોએ શનિવારે સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરી. 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) અને પાકિસ્તાન સામે થયેલી ભારતીય સૈન્ય કાર્યવાહી બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે રાષ્ટ્ર સંબોધન કર્યું છે.

Tags :
Advertisement

.

×