ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM યોગીના ગઢમાં PM મોદીનો રોડ શો, રસ્તાઓ પર ભારે ભીડ, Video

PM નરેન્દ્ર મોદી રાયપુરમાં જનસભાને સંબોધિત કર્યા બાદ ગોરખપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પછી તેણે અહીં રોડ શો કર્યો. આ પહેલા PM એ રાયપુરમાં 7600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...
05:50 PM Jul 07, 2023 IST | Dhruv Parmar
PM નરેન્દ્ર મોદી રાયપુરમાં જનસભાને સંબોધિત કર્યા બાદ ગોરખપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પછી તેણે અહીં રોડ શો કર્યો. આ પહેલા PM એ રાયપુરમાં 7600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...

PM નરેન્દ્ર મોદી રાયપુરમાં જનસભાને સંબોધિત કર્યા બાદ ગોરખપુર પહોંચ્યા હતા. અહીં તેમણે ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પછી તેણે અહીં રોડ શો કર્યો. આ પહેલા PM એ રાયપુરમાં 7600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. PM ગોરખપુર બાદ વારાણસી જશે.

વાસ્તવમાં PM મોદી 7-8 જુલાઈના રોજ ચાર રાજ્યોના પ્રવાસ પર છે. તેઓ આ ચાર રાજ્યોને રૂ. 50,000 કરોડની યોજનાઓ ભેટમાં આપશે. PM મોદી શુક્રવારે છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. જ્યારે શનિવારે એટલે કે 8 જુલાઈના રોજ તેઓ તેલંગાણા અને રાજસ્થાનના પ્રવાસે જશે.

બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી: મોદી

PM નરેન્દ્ર મોદી રોડ શો કરતા ગોરખપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

આ પણ વાંચો : Chhattisgarh : કોંગ્રેસે છત્તીસગઢને લૂંટ્યું છે, કોંગ્રેસે ગંગાના ખોટા શપથ લીધા: PM MODI

Tags :
ChhattisgarhGorakhpurNarendra Modipm modipm modi raipurRaipurUttar PradeshVaranasi
Next Article