રાજકીય હુંસાતુંસીમાં ફસાય છે ખોડલધામ: જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામસામે
Rajkot: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel)ના જન્મ દિવસને લઈને આજે ખોડલધાન રાજકોટ (Rajkot)ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન નરેશ પટેલ (Naresh Patel)એ જયેશ રાદડિયા (Jayesh Radadiya)ને ધારદાર જવાબ આપ્યો છે. નરેશ પટેલ (Naresh Patel)એ...
Advertisement
Rajkot: ખોડલધામના ચેરમેન (Khodaldham Chairman) નરેશ પટેલ (Naresh Patel)ના જન્મ દિવસને લઈને આજે ખોડલધાન રાજકોટ (Rajkot)ખાતે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન નરેશ પટેલ (Naresh Patel)એ જયેશ રાદડિયા (Jayesh Radadiya)ને ધારદાર જવાબ આપ્યો છે. નરેશ પટેલ (Naresh Patel)એ નિવેદન આપતા કહ્યું કે,એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે.’ તેમણે કહ્યું કે, ‘વાસ્તવામાં આ મુદ્દો મૂળ સવા મહિના જૂનો છે. એક પત્રિકામાં આ જે પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે. તેમાં ક્યાકને ક્યાક રાજકિય રીતે ખોડલધાન (Khodaldham) ડિસ્ટર્બ થાય તેવું મને લાગી રહ્યું છે.’

