Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Puri Jagannath Rathyatra 2026 : જગન્નાથ પુરીના અકબંધ રહસ્યો, વિજ્ઞાન પણ જ્યાં લાચાર છે, તેવા અદભૂત ચમત્કારો

Puri Jagannath Rathyatra 2026 : ઓડિશાના દરિયાકાંઠે આવેલું જગન્નાથ મંદિર માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે રહસ્યોનો એક જીવંત ખજાનો છે. 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભવ્ય રથયાત્રા પહેલા સમગ્ર વિશ્વની નજર આ પવિત્ર ધામ પર ટકેલી છે. આ મંદિર સાથે જોડાયેલા અનેક ચમત્કારો એવા છે જે આજે પણ આધુનિક વિજ્ઞાન માટે એક કોયડો બની રહ્યા છે.
puri jagannath rathyatra 2026   જગન્નાથ પુરીના અકબંધ રહસ્યો  વિજ્ઞાન પણ જ્યાં લાચાર છે  તેવા અદભૂત ચમત્કારો
Advertisement

Puri Jagannath Rathyatra 2026 : જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનેલી છે અને તે હાથ-પગ વગરની અપૂર્ણ છે. પૌરાણિક કથા મુજબ, રાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા નિયુક્ત શિલ્પી વિશ્વકર્માની શરત ભૂલથી તોડવામાં આવતા આ મૂર્તિઓ અપૂર્ણ રહી ગઈ હતી. પરંતુ આજે આ મૂર્તિઓ લાખો ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

Tags :
Advertisement

.

×