Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AHMEDABAD : પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મૃત્યુ બાદ મોટી આક્રોશ રેલી યોજાઇ

AHMEDABAD : આ પ્રકારે ટાર્ગેટેડ કિલીંગ રોકવા માટે વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીની સુરક્ષાને લઇને ચોક્કસ પગલાં લેવાની માંગ કરાઇ
ahmedabad   પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મૃત્યુ બાદ મોટી આક્રોશ રેલી યોજાઇ
Advertisement
  • રાજસ્થાનમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા
  • અમદાવાદમાં આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
  • આ પ્રકારે ટાર્ગેટ કિલીંગ રોકવા સાધુ-સાધ્વીની સુરક્ષા વધારવા માંગ કરાઇ

AHMEDABAD : તાજેતરમાં રાજસ્થાનના પાલી (PALI - RAJASTHAN) માં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહનની ટક્કર (JAIN MONK ACCIDENT CASE) લાગતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ (AHMEDABAD) માં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં પોસ્ટરો થકી સાધુ - સાધ્વીઓ સહિત જૈન સમાજ (JAIN COMMUNITY) ના લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમની લાગણી હતી કે, જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. સાથે જ તમામે એકસૂરે વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ કરી છે.

Tags :
Advertisement

.

×