Rajkot : સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પર હિચકારો હુમલો, CCTV ફૂટેજ વાઇરલ
Rajkot સિવિલમાં દર્દીનાં પરિવારની દાદાગીરી! સિવિલમાં દર્દીનાં પરિવારનો તબીબ પર હુમલો ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા પર હુમલો દર્દીનાં પરિવારે બેરહેમીથી તબીબને માર્યો માર તબીબને માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવાર દ્વારા...
Advertisement
- Rajkot સિવિલમાં દર્દીનાં પરિવારની દાદાગીરી!
- સિવિલમાં દર્દીનાં પરિવારનો તબીબ પર હુમલો
- ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા પર હુમલો
- દર્દીનાં પરિવારે બેરહેમીથી તબીબને માર્યો માર
- તબીબને માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે
Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવાર દ્વારા દાદાગીરી કરી તબીબ પર હુમલો કરાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે દર્દીનાં પરિવારે ન્યુરોસર્જન વિભાગના (Neurosurgery Department) ડૉક્ટર પર હુમલો કરી બેરહેમીથી માર માર્યો હતો. તબીબને માર મારતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ બાદ સિવિલમાં ડોક્ટર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલનાં (Civil Hospital) તબીબોએ વિરોધ પ્રદર્શન કરી આ મામલે યોગ્ય અને ઝડપી કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.

