Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : રાજકોટવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પોલીસ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું

રાજકોટમાંથી હાલ મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં..! જી, હા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. BNSS 163(2) ની જોગવાઈ મુજબ બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ, હવે વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોઈ તેવા વાહનોને ઇંધણ આપવા મનાઈ ફરમાવવામાં આવી છે.
rajkot   રાજકોટવાસીઓ માટે મહત્ત્વના સમાચાર  પોલીસ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું
Advertisement

Rajkot : રાજકોટમાંથી હાલ મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં હવે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં..! જી, હા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા (Brajesh Kumar Jha) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. BNSS 163(2) ની જોગવાઈ મુજબ બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર, હવે વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોઈ તેવા વાહનોને ઇંધણ આપવા મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલક તેમ જ પેટ્રોલ પંપ સંચાલક સહિતના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. વાહનચાલક સાથે ઘર્ષણ થાય તેવા સંજોગોમાં પોલીસને જાણ કરવાનું પણ જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×