Rajkot : કરોડોની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓનો સાગરીત સુરતથી ઝડપાયો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરૂદ્ધ કરોડોની છેતરપિંડીનો કેસ રાજકોટ પોલીસની EOW ટીમે સ્વામીઓનાં સાગરીતને સુરતથી ઝડપ્યો વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી.સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે હજુ પણ ચારેય સ્વામીઓ પોલીસ પકડથી દૂર છે વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan) સંપ્રદાયનાં સાધુઓ વિરૂદ્ધ જમીન...
Advertisement
- વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરૂદ્ધ કરોડોની છેતરપિંડીનો કેસ
- રાજકોટ પોલીસની EOW ટીમે સ્વામીઓનાં સાગરીતને સુરતથી ઝડપ્યો
- વી.પી.સ્વામી, જે.કે.સ્વામી, એમ.પી.સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે
- હજુ પણ ચારેય સ્વામીઓ પોલીસ પકડથી દૂર છે
વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan) સંપ્રદાયનાં સાધુઓ વિરૂદ્ધ જમીન પ્રકરણમાં રૂ. 3.04 કરોડની છેતરપિંડીની ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. રાજકોટ પોલીસની EOW ટીમે (Rajkot Police's EOW Team) સ્વામીઓનાં સાગરીતને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપીને રાજકોટ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફરિયાદમાં સામેલ ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

