Rajkot : મનપાની ગંભીર બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો! ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત
ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી જતાં વ્યક્તિનું મોત નીપજ્યું સારવાર દરમિયાન વનરાજસિંહ જાડેજાનું મોત થયું મનપાની ઘોર બેદરકારી અને કામગીરી સામે અનેક સવાલ રાજકોટમાં (Rajkot) મનપાની ગંભીર બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. ગાંધીગ્રામ હીરાનાં બંગલા નજીક ભૂગર્ભ ગટરનું...
Advertisement
- ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી જતાં વ્યક્તિનું મોત નીપજ્યું
- સારવાર દરમિયાન વનરાજસિંહ જાડેજાનું મોત થયું
- મનપાની ઘોર બેદરકારી અને કામગીરી સામે અનેક સવાલ
રાજકોટમાં (Rajkot) મનપાની ગંભીર બેદરકારીએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. ગાંધીગ્રામ હીરાનાં બંગલા નજીક ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી તેમાં પડી જતાં વાહનચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન નાગરિકનું મોત નીપજ્યું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દીનું ગઈકાલે મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ હતી.

