Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ram Mandir Donation Controversy: રામ મંદિર દાન વિવાદ પર દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું મોટું નિવેદન, જાણો શું કરી માગ?

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ વચ્ચે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યએ જાહેર નિવેદનમાં નિષ્પક્ષ તપાસ, પારદર્શિતા, સ્વતંત્ર ઓડિટ અને દાનના ધાર્મિક ઉપયોગની માંગ કરી છે. સાથે જ મંદિર સંચાલન માટે ધાર્મિક માર્ગદર્શક પરિષદ રચવાની ભલામણ કરી અને શ્રદ્ધાળુઓને આસ્થા જાળવવાની અપીલ કરી.
ram mandir donation controversy  રામ મંદિર દાન વિવાદ પર દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું મોટું નિવેદન  જાણો શું કરી માગ
Advertisement

Ram Mandir Donation Controversy: અયોધ્યાના શ્રીરામ મંદિર (Ram Mandir )માં દાન અને તેના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પશ્ચિમામ્નાય શ્રી દ્વારકા શારદાપીઠ (Dwarka Sharada Peeth)ના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ એક વિસ્તૃત પ્રેસ નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં મંદિરના દાનની પારદર્શિતા, જવાબદારી, વ્યવસ્થાપન અને ધર્મસંમત ઉપયોગ અંગે મહત્વપૂર્ણ અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×