Patan : રણુજ નાગરિક બેંકને ચાલુ વર્ષે રૂ.6 કરોડનો ગ્રોસ નફો થયો, રૂ.144 કરોડના ધિરાણ સામે માત્ર રૂ.11 લાખનું જ NPA!
Patan : રણુજ નાગરિક બેંક અને ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં બેંકે ચાલુ વર્ષે રૂ.6 કરોડનો ગ્રોસ નફો અને રૂ.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. રૂ.144 કરોડના ધિરાણ સામે માત્ર રૂ.11 લાખનું જ NPA!ગુજરાત ફેડરેશન દ્વારા સતત બીજા વર્ષે 'સૌથી ઓછું NPA ધરાવતી બેંક' તરીકે એવોર્ડ મળ્યો છે.
Advertisement
Patan : બેંકની વધતી લોકપ્રિયતાને પગલે અમદાવાદ તરફ નવી બ્રાન્ચ ખોલવાની ચેરમેન દશરથભાઈ પટેલે મોટી જાહેરાત કરી હતી. 75મી વાર્ષિક સભામાં રૂ.5 લાખનો ચોખ્ખો નફો જાહેર, ગ્રાહકો માટે 4 અલગ-અલગ ટાઈપના લોકર્સની ઉત્તમ સેવા કાર્યરત. ખાતર માટે ઈ-પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાતા ગરીબ અને સંયુક્ત ખાતાધારક ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે : દશરથભાઈ પટેલ.

