Salangpur : દાદાને શ્રી દ્વારકાધીશ સ્વરૂપનો કરાયો વિશેષ શણગાર, કેરી અને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવાતા ભકતોમાં ખુશીનો માહોલ
Salangpur : અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા ધરાવાયા એવં પર્ણકુટીની ઝાંખી, છપ્પન ભોગ અન્નકૂટ ધરાવાયો. સાંજે દાદાનું રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
Salangpur : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત કમલા એકાદશી નિમિતે હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ આજે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.

