Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kolkata Rape Case: સંજય તો નિકળ્યો 'જાતીય વિકૃત'..

મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા કરનારો સંજય રોય લંપટ શિકારી નીકળ્યો સંજય રોયે પૂછપરછ દરમિયાન પસ્તાવો પણ વ્યક્ત ના કર્યો સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવનારા નિષ્ણાતોને લાગ્યું કે તે 'જાતીય વિકૃત' છે Kolkata Rape Case: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા...
kolkata rape case  સંજય તો નિકળ્યો  જાતીય વિકૃત
Advertisement
  • મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા કરનારો સંજય રોય લંપટ શિકારી નીકળ્યો
  • સંજય રોયે પૂછપરછ દરમિયાન પસ્તાવો પણ વ્યક્ત ના કર્યો
  • સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવનારા નિષ્ણાતોને લાગ્યું કે તે 'જાતીય વિકૃત' છે

Kolkata Rape Case: કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા (Kolkata Rape Case) કરનારો સંજય રોય લંપટ શિકારી નીકળ્યો છે. તેને તેના કૃત્યનો બિલકુલ પસ્તાવો નથી. તેણે પહેલા ટ્રેઈની લેડી ડોક્ટર પર દુષ્કર્મ કર્યું અને પછી તેની ક્રૂરતાથી હત્યા કરી અને હવે તે સીબીઆઈને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય રોયે પૂછપરછ દરમિયાન કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી. તે જાતીય વિકૃત એટલે કે લંપટ જાનવર લાગે છે. સીબીઆઈએ સંજય રોયનો સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવ્યો છે. વાસ્તવમાં, CBI કોલકાતાની ઘટનાની તપાસ કરી રહી છે અને આ મામલાને લઈને દેશભરમાં ગુસ્સો છે.

Tags :
Advertisement

.

×