Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કેટલાક લોકોને લાગે છે તેઓ હિંદુઓના નેતા બની જશે, મંદિર-મસ્જીદના વિવાદ પર બોલ્યા મોહન ભાગવત

RSS પ્રમુખ મોહન ભાગવતે સહજીવન વ્યાખ્યાનમાલામાં કહ્યું કે, ભારતને સદ્ભાવનાનું મોડલ બનાવવું જોઇએ. તેમણે મંદિર મસ્જિદના હાલના વિવાદો અંગે નારાજગી વ્યક્ત કરી
કેટલાક લોકોને લાગે છે તેઓ હિંદુઓના નેતા બની જશે  મંદિર મસ્જીદના વિવાદ પર બોલ્યા મોહન ભાગવત
Advertisement
  • મોહન ભાગવતનું એક તીર અનેક નિશાન
  • દેશમાં કાયદો અને વ્યવસ્થાનું રાજ હોવાનો ઉલ્લેખ
  • કોઇ હિંદુ અને મુસલમાન નથી તમામ લોકો ભારતીય

નવી દિલ્હી : RSS પ્રમુખ મોહન ભાગવતે સહજીવન વ્યાખ્યાનમાલામાં કહ્યું કે, ભારતને સદ્ભાવનાનું મોડલ બનાવવું જોઇએ. તેમણે મંદિર મસ્જિદના હાલના વિવાદો અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, કેટલાક લોકો આ મુદ્દાઓ પર રાજનીતિક લાભ ઉઠાવીને પોતે હિંદુઓના નેતા સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાગવતે ભારતીય સમાજની બહુલતા પર જોર આપ્યું, તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાની જરૂર જણાવી હતી.

Tags :
Advertisement

.

×